ખેરગામ તાલુકાનો ૭૮ મો સ્વાતંત્ર્ય દિન તોરણવેરામાં ઉજવાશે:

 ખેરગામ તાલુકાનો ૭૮ મો સ્વાતંત્ર્ય દિન તોરણવેરામાં ઉજવાશે:

15 મી ઓગસ્ટ ગુરુવારના રોજ ૭૮ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખેરગામ તાલુકા કક્ષાની છેવાડના ગામ પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે ઉજવવામાં આવશે.

વાંસદા ના પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી દેવેન્દ્ર પટેલ- જીએએસ ના હસ્તે નવ ના ટકોરે ધ્વજ વંદન થનાર છે જેમાં ખેરગામ તાલુકાની દેશપ્રેમી જનતાને ભાગ લેવા ગ્રામ પંચાયત તોરણવેરા તથા શાળા પરિવાર સમિતિ દ્વારા જણાવવામાં આવે છે 🙏🙏🙏🙏


ખેરગામ તાલુકાનો ૭૮ મો સ્વાતંત્ર્ય દિન તોરણવેરામાં ઉજવાશે: 15 મી ઓગસ્ટ ગુરુવારના રોજ ૭૮ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી...

Posted by Sunil Dabhadiya on Tuesday, August 13, 2024

Comments

Popular posts from this blog

ખેરગામ તાલુકાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા (સબ સેન્ટર) નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે CRC કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ગામના સરપંચશ્રી સુનિલભાઈના હસ્તે ખૂલ્લું મુકાયું

તોરણવેરા પ્રાથમિક શાળામાં યોજાયેલ વાલી સંમેલન: એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રેરણા